પૂછો ડોક્ટરને....
English

સરકારી યોજનાઓ

બાળ સખા યોજના

ચિરંજીવી યોજનાની અનોખી સફળતાથી પ્રેરાઈને ગુજરાત રાજ્ય સરકારે બાળ સખા યોજનાની શરૂઆત કરી. આ યોજના અંતર્ગત ચિરંજીવી યોજના અંતર્ગત જન્મેલાં નવજાત શિશુઓની એક માસ સુધીની તમામ સારવાર વિના મૂલ્યે આપવામાં આવે છે. નવજાત શિશુને 48 કલાકમાં બે વખત બાળ રોગ નિષ્ણાત દ્વારા તપાસ કરવામાં આવે છે, અને જો ઘનિષ્ઠ સારવારની જરૂર પડે તો તેને ઘનિષ્ઠ સારવાર વિભાગમાં ( પેટીમાં રાખીને ) વિના મૂલ્યે સારવાર આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત નવજાત શિશુને દવા, લેબોરેટરી અને અન્ય તમામ મેડીકલ સેવાઓ એક માસની ઉંમર સુધી વિના મૂલ્યે મળી રહે છે. જન્મ સમયે બીસીજી અને પોલિયોની રસી પણ આ યોજના અંતર્ગત લાભાર્થી બળકને વિના મૂલ્યે આપવામાં આવે છે.

અલકા મલ્ટીસ્પેશિયાલિટી હૉસ્પિટલ બાળ સખા યોજના સાથે શરૂઆતથી જ સેવાઓ આપી રહી છે. ગુજરાત સરકારના બાળ મરણને નાથવાના આ ભગીરથ પ્રયાસમાં ભાગીદારીથી સંસ્થાને ગૌરવ છે.


— Latest Testimonials

Choose your Style

Predefined Colors:

* You can use Unlimited Colors

Background Patterns:

* Only for Boxed Layout

Top Row Patterns:

* Only for Boxed Layout

Background Images:

  • Background Image 1
  • Background Image 2
  • Background Image 3
  • Background Image 4
  • Background Image 5
  • Background Image 6
  • Background Image 7
  • Background Image 8
* Only for Boxed Layout